રમવું જોઈએ - ઉમર ખૈયામ અનુ.'શૂન્ય' પાલનપુરી
બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ,
ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઈએ;
વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં,
જેમ પડતા જાય એમ રમવું જોઈએ !
- ઉમર ખૈયામ
( અનુ.'શૂન્ય' પાલનપુરી )
ગુજરાતી કવિતા આસ્વાદ
Layastaro : Gujarati Poetry Blog
2 Comments:
બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ,
ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઈએ;
વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં,
જેમ પડતા જાય એમ રમવું જોઈએ !
-kabul karye j chhutko chae. aevi sachaai jena thi koi mukh na fervi sake
વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં,
જેમ પડતા જાય એમ રમવું જોઈએ !
Saras!
shriya
Post a Comment
<< Home